Talati Practice MCQ Part - 4
આપેલ સમીકરણ ખોટું છે. તેમને સાચું બનાવવા કયા બે ચિહ્નની અદલા બદલી કરવી જોઈએ ?
16 ÷ 8 - 5 x 2 + 6 = 9

+ અને ×
– અને +
+ અને ÷
÷ અને ×

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પાનના બીડા’ કોની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ભાદર
નર્મદા
ભોગાવો
શેત્રુંજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

પ્રીતમદાસ
રાજેન્દ્રશાહ
નર્મદા
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP