GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી ? ઈ.સ. 600 ઈ.સ. 800 ઈ.સ. 1004 ઈ.સ. 1996 ઈ.સ. 600 ઈ.સ. 800 ઈ.સ. 1004 ઈ.સ. 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી. સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતાં નથી. સામાન્ય રીતે 31° થી 30° સે. થી ઓછા તાપમાનવાળા સમુદ્રજળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતાં નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 1990 માં સુધારાઓના અમલીકરણની તુરત જ પહેલાં ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નીચેના પૈકી કઈ સમસ્યા ગંભીર અને અનિયંત્રણીય હતી ? કૃષિનું પછાતપણું ચુકવણાંની સમતુલાનું સંકટ અનાજની અછત ઔદ્યોગિક પછાતપણું કૃષિનું પછાતપણું ચુકવણાંની સમતુલાનું સંકટ અનાજની અછત ઔદ્યોગિક પછાતપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) શેરશાહ સૂરીનું મૂળ નામ ___ હતું ? હુસેન ફરીદ રસુલ આપેલ પૈકી એક પણ નહીં હુસેન ફરીદ રસુલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ___ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરૂદ પામેલાં. કાલિદાસ હેમચંદ્રાચાર્ય આર્યભટ્ટ રામાનુજ કાલિદાસ હેમચંદ્રાચાર્ય આર્યભટ્ટ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ? ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું. ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું. ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા. નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP