ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિભાજનની વ્યયા' કૃતિ ક્યા સાહિત્યકારની છે ? અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ કમલ વોરા અશ્વિન મહેતા શરીફા વીજળીવાળા ઊર્મિ દેસાઈ કમલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે ઉમાશંકર સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. દલપતરામ આખો શામળ નર્મદ દલપતરામ આખો શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જી’ સિને સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ? અજય શાહ વજુ કોટક નારાયણ વ્યાસ રીટાબેન પટેલ અજય શાહ વજુ કોટક નારાયણ વ્યાસ રીટાબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP