ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ જેમ્સ બર્ગેસ જેમ્સ ટોડ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ પ્રિન્સેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? મીનળ દેવી નાઈકા દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ મીનળ દેવી નાઈકા દેવી રાણી ઉદયમતી રાણી રૂડાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? પંચમહાલ દાહોદ રાજપીપળા ભાવનગર પંચમહાલ દાહોદ રાજપીપળા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બુદ્ધના શારીરિક અવશેષો સાચવતું અસ્થિપાત્ર પેટી શેની બનેલી છે ? લોખંડની લાકડાંની કાંસાની પથ્થરની લોખંડની લાકડાંની કાંસાની પથ્થરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP