સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.
ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ? 1. Merchandise Exports from India Scheme (MEIS) 2. Service Imports to India Scheme (SIIS) 3. Merchandise Imports to India Scheme (MIIS) 4. Service Exports from India Scheme (SEIS)
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પશ્ચિમિયા પવનો ભાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે બંને ગોળાર્ધમાં 35° થી 65° અક્ષાંશો વચ્ચે વાતા પવનો છે. 2. તે ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય દિશામાંથી અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય દિશામાંથી ઉપ-ધ્રુવીય લઘુદાબ પટ તરફ વાય છે. 3. તે પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે.