GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ સ્વતંત્ર જાહેર દેવાં સંચાલન એજન્સી ભલામણ કરી છે. રાષ્ટ્રપતિ નીતિ આયોગ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નાણા મંત્રાલય રાષ્ટ્રપતિ નીતિ આયોગ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?1. સુવર્ણ 2, ચાંદી3. તાંબુ ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 વાયુ સમુચ્ચયો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? પોતાના સ્ત્રોત પ્રદેશો ઉપરથી વાયુ સમુચ્ચયો હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ ભાગો ઉપર તૈયાર થતાં વાયુ સમુચ્ચયને “ધ્રુવીય વાયુ સમુચ્ચય' કહેવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પોતાના સ્ત્રોત પ્રદેશો ઉપરથી વાયુ સમુચ્ચયો હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના કેટલાક ગરમ ભાગો ઉપર તૈયાર થતાં વાયુ સમુચ્ચયને “ધ્રુવીય વાયુ સમુચ્ચય' કહેવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણાકીય નીતિ (Monetary Policy) ___ છે જયારે નાણા નીતિ (Fiscal Policy) ___ છે. અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે અંદાજપત્ર, નાણામંત્રી ઘડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?1. ત્રૈલોક્યગંડ 2. સિધ્ધચક્રવર્તી૩. બર્બરકજિષ્ણુ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી. ભાવસિંહજી બીજા જશવંતસિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી જશવંતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી બીજા જશવંતસિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી જશવંતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP