ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? ધ્યાનચંદ-રેવાબહેન દામજીભાઈ-રેવતીબહેન દાનીયલભાઈ-ગંગાબહેન દૂદાભાઈ-દાનીબહેન ધ્યાનચંદ-રેવાબહેન દામજીભાઈ-રેવતીબહેન દાનીયલભાઈ-ગંગાબહેન દૂદાભાઈ-દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે. ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું. 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 16 ઓગસ્ટ, 1947 15 ફેબ્રુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી અલાઉદ્દીન ખીલજી અકબર અહમદશાહ મહંમદ ઘોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP