GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 પ્રાચીન ભારતમાં વિવાહપધ્ધતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં બ્રાહ્મ વિવાહમાં કંઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવામાં આવે છે. ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથેના લગ્નને "આર્ષ વિવાહ" કહેતા. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બ્રાહ્મ વિવાહમાં કંઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવામાં આવે છે. ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથેના લગ્નને "આર્ષ વિવાહ" કહેતા. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ? રૂ. 34,600 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 39,800 રૂ. 38,000 રૂ. 34,600 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 39,800 રૂ. 38,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સાંકેતિક ભાષામાં ‘PHOTOGRAPH’ નો સંકેત ‘RJQVQITCRJ’ છે. તો ‘VISION’ નો સંકેત કયો થશે ? XLUKPP XKUKQP XKVKQR YKUJQR XLUKPP XKUKQP XKVKQR YKUJQR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. બ્રહ્મકુંડ2. વોરાવાડ 3. ભાલકા તીર્થ4. છારી-ઢંઢ આર્દ્રભૂમી (wetland)a. ગીર સોમનાથb. ભાવનગરc. સિધ્ધપુરd. કચ્છ 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - a, 2 - b, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 યુ.એસ.માં એરિઝોનામાં ___ નદીએ કેન્યોન (Canyon) પ્રકારની ઊંડી ખીણ રચી છે, જે "ગ્રાન્ડ કેન્યોન"(Grand Canvon) તરીકે જગપ્રસિધ્ધ છે. હડસન મીસીસીપી કોલોરેડો ઓહાયો હડસન મીસીસીપી કોલોરેડો ઓહાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP