GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી.
આપેલ પૈકી કોઈ નહીં
આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંરક્ષણ મંત્રાલયની સંપ્રાપ્તિ શાખાએ (Acquisition Wing) ભારત ડાયનેમીક લીમીટેડ સાથે ભારતીય સેના માટે ___ પ્રાપ્ત કરવાના સોદા ઉપર સહી કરી છે.

મલ્ટી બેરલ રોકેટ લોન્ચીંગ સીસ્ટમ્સ
એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ
લેન્ડ માઈન સ્વીપર્સ
ગ્રેનેડ લોન્ચર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP