ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી સતલજ હુગલી નર્મદા કાવેરી સતલજ હુગલી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? તેલુગુ કન્નડ મલયાલમ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ તમિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ધી મરાઠા અને કેસરી ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી પ્યુપિલ અને સ્વરાજ ધી મરાઠા અને કેસરી ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ધી પ્યુપિલ અને સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? ભગતસિંહ લાલા લજપતરાય લાલા હરદયાલ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ લાલા લજપતરાય લાલા હરદયાલ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? નાનાસાહેબ - કાનપુર વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? હોમરૂલ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ હોમરૂલ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP