ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી દરમિયાન પ્રતિકની ફાળવણી કોણ કરે છે ?

ઇલેક્શન કમિશન
કાયદા મંત્રીશ્રી
રાજ્યસભાના અધ્યક્ષ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

વિધાનસભાના અધ્યક્ષ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ક.મા. મુનશી
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ
કેન્દ્રિય કેબીનેટ
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP