ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ
સમાજવાદી પાર્ટી
નેશનોલીસ્ટ કોંગ્રેસ પાર્ટી
બહુજન સમાજ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP