Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ?

નવલકથા
જીવનચરિત્ર
પ્રવાસગ્રંથ
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્ય અકાદમી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

કલાપી
શેખાદમ આબુવાલા
રાજેશ વ્યાસ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ભગવતીકુમાર શર્મા
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP