ભારતનું બંધારણ (Constitution Of India) મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ? બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે. બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ સંસદને ન્યાયિક સત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? કલેકટર માહિતી અધિકારી એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર કલેકટર માહિતી અધિકારી એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ સામાજિક વીમો સામાજિક વહીવટ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક સેવાઓ સામાજિક વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-89 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-81 આર્ટિકલ-89 આર્ટિકલ-70 આર્ટિકલ-75 આર્ટિકલ-81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP