ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48 -ક અનુચ્છેદ - 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? હંસા મહેતા રવિશંકર મહારાજ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી હંસા મહેતા રવિશંકર મહારાજ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર લોકસભા બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર લોકસભા બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના અધ્યક્ષ ભારત સરકારના નાણામંત્રી લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP