ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સેવા આયોગના સભ્યની મુદતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 315 318 317 316 315 318 317 316 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 35 અનુચ્છેદ 32 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP