ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ? સાક્ષીની જુબાનીને તબીબી પ્રમાણપત્રને પંચનામાને ઉપરના બધાજ સાક્ષીની જુબાનીને તબીબી પ્રમાણપત્રને પંચનામાને ઉપરના બધાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત ગણતંત્ર ક્યારે બન્યું ? 1950 1947 1949 1946 1950 1947 1949 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-25 અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-48 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ? એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર કલેકટર માહિતી અધિકારી એપેલેટ અધિકારી માહિતી કમિશ્નર કલેકટર માહિતી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1990 1989 1992 1991 1990 1989 1992 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP