ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-360 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 અનુચ્છેદ-360 અનુચ્છેદ-352 અનુચ્છેદ-365 અનુચ્છેદ-357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં "શૂન્ય કાળનો" મહત્તમ સમયગાળો કેટલો હોય છે ? નિયત કરેલ નથી 90 મિનિટ 30 મિનિટ એક કલાક નિયત કરેલ નથી 90 મિનિટ 30 મિનિટ એક કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ? જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP