ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___

મૂળભૂત ફરજ છે
દીવાની અધિકાર છે
મૂળભૂત અધિકાર છે
રાજકીય અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

25 ઓક્ટોબર, 1948
26 નવેમ્બર, 1949
25 ઓક્ટોબર, 1949
26 નવેમ્બર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP