ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ટુપ દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? શ્લોકને મુક્તકને દુહાને સ્રોતને શ્લોકને મુક્તકને દુહાને સ્રોતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? મીરાંબાઈ નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે મીરાંબાઈ નરસિંહ મહેતા રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ? રમેશ પારેખ ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે રમેશ પારેખ ચુનીલાલ મડિયા કવિ ન્હાનાલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નગીનદાસ તુળજાદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ અંધશ્રદ્ધા ગોટાળો ગરબડ પાખંડ અંધશ્રદ્ધા ગોટાળો ગરબડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP