ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો અનુષ્ટુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો. ચોટીયાનો ચીકો ચકોર કલાગુરુ લેન્ડસ્કેપ ચોટીયાનો ચીકો ચકોર કલાગુરુ લેન્ડસ્કેપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? ઝવેરચંદ મેઘાણી શામળ રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ઝવેરચંદ મેઘાણી શામળ રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP