ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? પાંચ વર્ષ 3 વર્ષ ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ 3 વર્ષ ચાર વર્ષ છ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-128(ક) આર્ટિકલ-251 આર્ટિકલ-96 આર્ટિકલ-330 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-251 આર્ટિકલ-96 આર્ટિકલ-330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? ગૃહપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ગૃહપ્રધાન લોકસભાના અધ્યક્ષ વડાપ્રધાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP