ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ દોહરો સવૈયા સ્ત્રગ્ધરા અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ? કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રેમજી પટેલ કૃષ્ણલાલ શ્રીઘરાણી રવીન્દ્રનાથ ટાગોર પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? ગરબી પ્રભાતિયા કાફી રાસ ગરબી પ્રભાતિયા કાફી રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે મુકુલ ચોકસી મનોહર ત્રિવેદી હરિહર ભટ્ટ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP