ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ભાગ-3 ભાગ-4 ભાગ-2 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ? બકુલ ત્રિપાઠી તારાબહેન મોડક વજુ કોટક રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી તારાબહેન મોડક વજુ કોટક રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાનવર્ણન અને ઋતૃવર્ણનના કાવ્યો રચ્યાં છે ? દયારામ સ્વામી આનંદ પ્રેમાનંદ નર્મદ દયારામ સ્વામી આનંદ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP