ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો સવૈયા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો સવૈયા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ ઈશ્વર પરમાર જ્યંતી દલાલ ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ ઈશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના પરથી ગુજરાતી ફિલ્મ 'રેવા' બની તે કઈ નવલકથા ? આરણ્યક કામિની ભવની વાટે તત્વમસિ આરણ્યક કામિની ભવની વાટે તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? ચંદ્રકાન્ત શેઠ રજની વ્યાસ બંસીધર શુક્લ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ રજની વ્યાસ બંસીધર શુક્લ હરીશ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP