ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? લાભશંકર ઠાકર દોલત ભટ્ટ ભવેન કચ્છી જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર દોલત ભટ્ટ ભવેન કચ્છી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? બારમા ચૌદમા દસમા તેરમા બારમા ચૌદમા દસમા તેરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? સુંદરમ સેહની મધુરાય ઉશનસ સુંદરમ સેહની મધુરાય ઉશનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક નોબલ પારિતોષિક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP