ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો. a. ધૂળમાંની પગલીઓ b. કાફલો c. બંદીવાન d. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા 2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ