ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? લક્ષ્મીદાસ અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ સુખદેવ ત્રિવેદી લક્ષ્મીદાસ અંબાલાલ વ્યાસ હરિભાઈ પંચાલ સુખદેવ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી નરેન્દ્ર ભાઈ મોદી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? જામનગર ભાવનગર પાટણ સુરત જામનગર ભાવનગર પાટણ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? ગંગા અને યમુના જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ લલિતાદેવી અને અનુપમાદેવી ગંગા અને યમુના જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ લલિતાદેવી અને અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ હતી ? 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 18 ઑક્ટોબર, 1920 7 ઑક્ટોબર, 1920 2 ઑક્ટોબર, 1920 12 ઑક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP