ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા અહમદશાહ -1 દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા અહમદશાહ -1 દાઉદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1922 ઈ.સ. 1928 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો .1. મૈત્રક 2. યાદવ 3. સોલંકી 4. ચાવડા 1,4,3,2 2,1,4,3 4,3,1,2 1,3,4,2 1,4,3,2 2,1,4,3 4,3,1,2 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP