ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ? ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે. આપેલ તમામ મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે. જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી કુમારપાળ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ? મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ મીનળદેવી અજય પાળ ભીમદેવ પહેલો સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 મે, 1960 1 જુલાઈ, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 મે, 1960 1 જુલાઈ, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે ? આપેલ તમામ રુદ્રદામન સ્કંદગુપ્ત સમ્રાટ અશોક આપેલ તમામ રુદ્રદામન સ્કંદગુપ્ત સમ્રાટ અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP