ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? અકબર શાહજહાં સુલતાન મુઝફ્ફરશાહ ઔરંગઝેબ અકબર શાહજહાં સુલતાન મુઝફ્ફરશાહ ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાર્વજનિક જનવિતરણ પ્રણાલીને (PDS)કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચે પૈકી કયું બન્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની કુલ જમીનના કેટલા ટકા કરતાં વધુ જમીન બિનઉપજાઉ છે ? 21% 22% 24% 25% 21% 22% 24% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી અમીતભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP