સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ પાલ્હણપુત્ર
પ્રભાચંદ્રસૂરિ
વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?

મુંબઈ
નવી દિલ્હી
દહેરાદૂન
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?

સદગુરૂ સેવા ટ્રસ્ટ
વેડદળ પ્રદેશ સેવા સમિતિ
સેવા રૂરલ
ગ્રામ સેવા ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP