ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ કયાં થયો હતો ? વડાલી ભોયણી ધોળકા ઈડર વડાલી ભોયણી ધોળકા ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓ એક સારા પત્રકાર પણ હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP