ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) પોર્ટુગીઝ (ફિરંગી) બ્રિટિશ (અંગ્રેજ) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સોમનાથ સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ પેગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? રાજગૃહા પાટલીપુત્ર કાશ્મીર વૈશાલી રાજગૃહા પાટલીપુત્ર કાશ્મીર વૈશાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2,3 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 2,3 અને 4 1,2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP