ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

તાંત્રિક શિક્ષણ આપવા માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

કડિયા ડુંગરની ગુફાઓ
જોગીડાની ગુફા
દેવની મોરી
ભુજિયો કોઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ?

કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
નળ સરોવર અભ્યારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP