વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી.
આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ. એસ. આર. રાણા
ડૉ. આર.કે કોટનાલા
ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ
ડૉ. આર.કે. કટવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.
i) કાયદાકીય પ્રાધિકરણ છે
ii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.
iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે.

i & iii
ii & iii
i & ii
i, ii & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP