વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ? બે ગણો અડધી કરવી પડે આઠ ગણો ચાર ગણો બે ગણો અડધી કરવી પડે આઠ ગણો ચાર ગણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં 31 ડિસેમ્બર, 2016ના રોજ ભારતની અણુ ઘડિયાળ (Atomic Clock)માં લીપ સેકન્ડનો ઉમેરો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ? નેશનલ ફિઝિકલ લેબોરેટરી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મધ્યકાલીન ભારતમાં નિલકંઠ સોમસુતવન દ્વારા રચાયેલ ‘તંત્ર સંગ્રહ' ક્યાં ક્ષેત્ર પરની રચના છે ? સુરેખગણિત ત્રિકોણ મિતિ ભૂમિતિ બીજ ગણિત સુરેખગણિત ત્રિકોણ મિતિ ભૂમિતિ બીજ ગણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ISRO દ્વારા સેટેલાઈટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે ? શ્રીહરિ કોટા બેંગલુરુ અમદાવાદ થુમ્બા શ્રીહરિ કોટા બેંગલુરુ અમદાવાદ થુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'મિશન મધુમેહ'નો ઉદ્દેશ શું છે ? મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું. આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી. એક પણ નહીં કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ મધમાખીઓના સંવર્ધન દ્વારા રાષ્ટ્રીય સ્તરે મધનું ઉત્પાદન વધારવું. આયુર્વેદના માધ્યમથી ડાયાબિટિસને અટકાવવી. એક પણ નહીં કર્ણાટકી સંગીતનો પ્રસાર કરીને સાંસ્કૃતિક વારસાના જતનનો ઉદ્દેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) Reusable Launch Vehicle (RLV) ને સંપૂર્ણ સફળ થવા માટે કેટલા તબક્કાઓમાંથી પસાર થવું પડે ? 4 5 3 2 4 5 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP