ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો.

વિષ્ણુ પંડ્યા
ભાગ્યેશ જ્હા
રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
રમેશ પારેખ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP