Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

મદન મોહન માલવીય
સરદાર પટેલ
એની બીસેંટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

વિકાસાત્મક
સમાજલક્ષી
મનોમાપનલક્ષી
પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?

સોડિયમ આયોડાઈડ
કેલ્શિયમ આયોડાઈડ
સોડિયમ ઓક્સાઈડ
સિલવર આયોડાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP