Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
ગુનાને નજરે જોનાર
ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
મહર્ષિ અરવિંદ
એની બીસેંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ?

લાડ લડાવવાની
સામેલગીરી વિનાની
આપખુદ
અધિકારવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP