Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... કોઈ ગુનો કરતો નથી. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? સરદાર પટેલ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક એની બીસેંટ સરદાર પટેલ મદન મોહન માલવીય બાલ ગંગાધર તિલક એની બીસેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - કચ્છ ચાંપાનેર પાટણ અમદાબાદ કચ્છ ચાંપાનેર પાટણ અમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક એની બીસેંટ સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક એની બીસેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? દિવાની કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફોજદારી કાર્યવાહીમાં દિવાની કાર્યવાહીમાં આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ફોજદારી કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP