Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ગુના અંગેની જાણ કરવી
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી
તકસીરવાર ઠરાવવો
આરોપીને ધમકાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું
કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
એની બીસેંટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP