Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પંચોળી
ક.મા.મુનશી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'
'બ. ક. ઠાકોર'
'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP