Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્ફિરોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્ટેથોસ્કોપ સ્પીડોમીટર સ્ફિરોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્ટેથોસ્કોપ સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? ત્રણ બે પાંચ સાત ત્રણ બે પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ફોજદારી કાર્યવાહીમાં દિવાની કાર્યવાહીમાં આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ફોજદારી કાર્યવાહીમાં દિવાની કાર્યવાહીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ વારસો અનુવંશ નિર્જીવ સજીવ વારસો અનુવંશ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બીસેંટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બીસેંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP