Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ટયુબરકલ બેસીલસ
હિપેટાઈટીસ
બેસીલસ એન્થ્રેસીસ
ઈ કોલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

કુટુંબ પ્રેમથી
વૃક્ષ પ્રેમથી
ઉત્સવ પ્રેમથી
દેશ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP