Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ટયુબરકલ બેસીલસ
ઈ કોલાઈ
હિપેટાઈટીસ
બેસીલસ એન્થ્રેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

મૅરીચયન તેગવેલુ
દેવેન્દ્ર જાજરીયા
રાજેન્દ્ર સિંહ રાહેલુ
વરૂણ ભાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

લાકડામાંથી
અકીકમાંથી
પથ્થરમાંથી
માટીમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP