Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

એકવીસ દિવસ
પંદર દિવસ
ત્રીસ દિવસ
સાત દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ?

સમાજલક્ષી
વિકાસાત્મક
મનોમાપનલક્ષી
પર્યાવરણલક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

ઈ કોલાઈ
બેસીલસ એન્થ્રેસીસ
હિપેટાઈટીસ
ટયુબરકલ બેસીલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP