Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? સિદ્ધરાજ જયસિંહના ભીમદેવના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના સિદ્ધરાજ જયસિંહના ભીમદેવના વનરાજ ચાવડાના મૂળરાજ સોલંકીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? સેન્દ્રિય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત સેન્દ્રિય પ્રસ્તર આગ્નેય રૂપાંતરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારા અન્વયે ‘‘ગુનાહિત કાવત્રા’’ માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ? પાંચ બે ત્રણ સાત પાંચ બે ત્રણ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ એકવીસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ... ફરજીયાત છે. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ફરજીયાત છે. તેના વકીલ માંગણી કરે તો જ. જરૂરી નથી. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP