Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 300
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ?

અરૂણ જેટલી
સુમિત્રા મહાજન
હામીદ અંસારી
પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP