Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
IPC મુજબ

ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી.
ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી.
ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે.
ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરજ કુંડ
દામોદર કુંડ
આત્મ કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
યોગ્ય જોડકા જોડો.
(P) બ્રહ્મો સમાજ
(Q) આર્ય સમાજ
(R) વહાબી આંદોલન
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ
(1) દયાનંદ સરસ્વતી
(2) ઠકકરબાપા
(3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
(4) રાજા રામમોહન રાય

P-4, Q-1, R-2, S-3
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-3, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ?

જાપાનના પ્રાઇમ મિનિસ્ટર
ચીનના પ્રેસિડેન્ટ
અમેરિકાના પ્રેસિડેન્ટ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP