Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 360
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

ધીરજ કુંડ
દામોદર કુંડ
આત્મ કુંડ
સૂરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP