Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

સરદાર વલ્લભભાઇ પટેલ
મહાદેવભાઇ દેસાઇ
ગાંધીજી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
CPUનું પૂરું નામ શું છે ?

સેન્ટ્રલ પરફેકટ યુનિટ
સેન્ટ્રલ પબ્લીક યુનિટ
સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
સેન્ટ્રલ પ્રોજેકટ યુનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
રવિન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP