Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?

કાર્બન ડાયોકસાઇડ
નિયોજન
કાર્બન મોનોકસાઇડ
નાઇટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

ફક્ત Q સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
P અને Q - બંને સાચા છે.
ફક્ત P સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે ?

મુખ
જઠર
ખોરાકની નળી
નાનું આંતરડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

કુમારપાળ
દુર્લભરાજ
કર્ણદેવ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP