Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

1, 4 સાચું નથી.
માત્ર 1 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

સી.આર.પી.સી. કલમ 154
ગુજરાત પોલસી એકટ કલમ 154
આઇ.પી.સી. કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
ઉપરજાય છે.
નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયામાં હિમપ્રપાતથી
દરીયા કિનારે વાવાઝોડાથી
દરીયામાં વાવાઝોડાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP