Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
આમિર ખાન
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સ્વદેશી ચળવળ
સવિનય કાનુનભંગ ચળવળ
અસહકાર આંદોલન
‘ભારત છોડો’ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-3, Q-2, R-4, S-1
P-3, Q-1, R-4, S-2
P-4, Q-2, R-3, S-1
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

નીચે જાય છે.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.
ઉપરજાય છે.
કોઇ અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP