Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અભિષેક બચ્ચન
અક્ષયકુમાર
આમિર ખાન
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

ગુજરાત પોલીસ એકટ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે

કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે.
કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે.
દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો.ક. 489
ઇ.પી.કો.ક. 498(ક)
ઇ.પી.કો.ક. 489(ક)
ઇ.પી.કો.ક. 498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP