Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન
આમિર ખાન
અક્ષયકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

રવિન્દ્રનાથ ટાગોર
શરદચંદ્ર ચેટરજી
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
કવિ ઇકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

સી.આર.પી.સી. કલમ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP