Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

ઇન્ડીયન એરેસ્ટ એકટ
ઇન્ડીયન એવીડન્સ એકટ
સી.આર.પી.સી.
આઇ.પી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે ?

અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
આમિર ખાન
અભિષેક બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1950
8 ઓગસ્ટ, 1942
26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?
(1) જ્ઞાની ઝેલસિંહ
(2) નીમલ સંજીવ રેડ્ડી
(3) અબ્દુલ કલામ
(4) હમીદ અન્સારી

1, 2
1, 2, 4
1, 2, 3, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP