Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

ગુજરાત પોલસી એકટ કલમ 154
ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154
સી.આર.પી.સી. કલમ 154
આઇ.પી.સી. કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
2012ની ઓલમ્પીક રમતોમાં ભારત માટે સૌપ્રથમ મેડલ જીતનાર કોણ રમતવીર હતો.

ગગન નારંગ
સુશીલકુમાર
અભીનવ બિન્દ્રા
સાનીયા નહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP