Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો.ક. 498
ઇ.પી.કો.ક. 498(ક)
ઇ.પી.કો.ક. 489
ઇ.પી.કો.ક. 489(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP