Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા ગિરિમથકો (હિલ સ્ટેશન) છે ?1. સિમલા2. મસૂરી3. કોડાઈ કેનાલ 4. દાર્જિલિંગ 1, 2, 4 1, 2, 3 1, 2, 3, 4 1, 2 1, 2, 4 1, 2, 3 1, 2, 3, 4 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ચાલુ વર્ષે ઓલમ્પિક રમોત્સવ કયાં યોજાયેલ હતો ? પેરીસ લંડન બેઈઝીંગ બાર્સીનોલા પેરીસ લંડન બેઈઝીંગ બાર્સીનોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 2, 4 1, 3 1, 3, 4 1, 2, 3, 4 2, 4 1, 3 1, 3, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોષી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP