Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

રઘુવીર ચૌધરી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ?

રવિન્દ્રનાથ ટાગોર
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-3, Q-1, R-4, S-2
P-4, Q-2, R-3, S-1
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP