Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154
ગુજરાત પોલસી એકટ કલમ 154
આઇ.પી.સી. કલમ 154
સી.આર.પી.સી. કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
A, B, C, D, E, F નામના છ લોકો એક હરોળમાં ઉભા છે. C અને D ની વચ્ચે કોઇ નથી. Dની બાજુમાં F છે. F અને A ની વચ્ચે B છે. D અને E ની વચ્ચે C છે. તો બંને છેડા ઉપર કયા બે લોકો હશે ?

F અને A
C અને D
A અને C
A અને E

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP