Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
મો.ક. ગાંધી
ઉમાશંકર જોષી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ગુરુત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો ?

ન્યુટન
આઇન્સ્ટાઇન
પાબ્લો પિકાસો
આર્કીમિડિઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP