Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
મો.ક. ગાંધી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઇ કયા કાયદામાં કરવામાં આવેલ છે ?

સી.આર.પી.સી.
આઇ.પી.સી.
ઇન્ડીયન એરેસ્ટ એકટ
ઇન્ડીયન એવીડન્સ એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?
(P)ખજૂરાહો
(Q)કોણાર્ક
(R) નાલંદા
(S)ઇલોરા
(1) ઓરીસ્સા
(2) બિહાર
(3) મહારાષ્ટ્ર
(4) મધ્યપ્રદેશ

P-4, Q-2, R-1, S-3
P-4, Q-1, R-3, S-2
P-4, Q-1, R-2, S-3
P-4, Q-3, R-2, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947
8 ઓગસ્ટ, 1942
15 ઓગસ્ટ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP