Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘સત્યના પ્રયોગો’ પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ગુણવંત શાહ
મો.ક. ગાંધી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
તેમાંથી તાંબું મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.
સ્થળ
(P) અમૃતસર
(Q)ગુડગાંવ
(R) ભોપાલ
(S) પૂણે
રાજ્ય
1. હરિયાણા
2. પંજાબ
3. મહારાષ્ટ્ર
4. મધ્યપ્રદેશ

P-2, Q-1, R-3, S-4
P-1, Q-2, R-3, S-4
P-2, Q-1, R-4, S-3
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત હક્કો
પ્રમુખશાહી પદ્ધતિ
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સવિનય કાનુનભંગ ચળવળ
‘ભારત છોડો’ ચળવળ
સ્વદેશી ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP